Posts

ઉનાળામાં લુ ન લાગે તે માટે શું કરવું

Image
ઉનાળામાં સખત ગરમી પડે છે જેના કારણે તાપમાન ખુબજ ગરમ બને છે જેનાથી લુ લાગવાના ચાન્સ વધી જાય છે. આ કુદરતી તાપથી -લુ થી બચવા ખુબ જ કાળજી લેવી  પડે છે. લુ લાગવાનું કારણ- અસહ્ય ગરમીમાં કામ કરવાથી, ફરવાથી તમારા શરીરનુ તાપમાન વધી જાય છે,હાથ પગ દુુખવા લાગે છે, ખુબ જ તરસ લાગે છે, ચક્કર આવે, માથું દુખે, તાવ આવી જાય, શ્વાસ ચડી જાય, હ્રદયના ધબકારા વધી જાય, તુરંત સારવાર ના મળે તો મુત્યુ પણ થાય... ગરમ હવા વાળા હવામાન મા કામ કરવાથી, ફરવાથી, મહેનત કરવાથી, શરીરને ઢાંક્યા વગર કામ કરો તો લુ લાગી શકે છે. લુ લાગવાના લક્ષણો - લુ લાગે ત્યારે માથું દુખે, શરીર ગરમ થઇ જાય છે, તરસ લાગે, ઊબકા આવે, શ્વાસ ચડી જાય,થાક લાગે, ચક્કર આવે, આંખ અંધારાં આવે,લુ લાગે તો પાચનતંત્ર નબળું પડી જાય, ઝાડા ઉલટી થાય છે, શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જાય છે. લુ ન લાગે તે માટે શું કરવું - લુ ન લાગે તે માટેેે ગરમ હવામાનમાં ઓછું જવું, ગરમ તાપમાનમાં શરીરને કપડાથી ઢાંકીને કામ કરવું, સખત તાપમાં એકધારું કામ ન ન કરવું. કામ દરમિયાન થોડા-થોડા સમયે અંતરે પાણી પીવું. ડિહાઇડ્રેશનથી બચવાા લીંબુ પાણી પીવું, ઉનાળાની ઋતુમાં સૌથી વધુુ પાણી પીવું,

સુરત ની દુઃખદ ઘટના

સુરત ની દુઃખદ ઘટના મા મૂત્ય પામેલા તમામ બાળકોને  ભાવભીની શ્રદ્ધાંજલિ  પરમ કૃપાળુ પરમાત્મા બાળકોના દિવ્ય આત્મા ને શાંન્તિ આપે. ॐ શાંન્તિ.ॐ શાંન્તિ.ॐ શાંન્તિ....

વજન ઘટાડવા માટે શું કરવું?

વજન ઘટાડવા ખાવા-પીવામાં સુધારો કરવો જોઈએ...  જાડાપણું એ એક બિમારી છે, શરીરમાં જમા થતી વધારાની ચરબી, જેના  કારણે આપણું વજન વધી જાય છે, વજન ઘટાડવા તમારે ખાવા પીવામાં ધ્યાન રાખવું પડે છે, જેમ કે ચરબીયુક્ત આહાર જેવા કે ઘી,માખણ,દુધ યોગ્ય પ્રમાણમાં લેવાંથી આપણે વજન પર નિયંત્રણ રાખી શકાય.. વજન ઘટાડવા માટે સંતુલિત આહાર લેવો આ પ્રકારને સર્વોત્તમ માનવામાં આવે છે.સંતુલિત આહાર લેવાથી વ્યક્તિ સ્વસ્થ, તંદુરસ્ત રહે છે. જેમ બને તેમ ઓછી ચરબીવાળો ખોરાક નું સેવન કરવું. જેથી સરળતાથી વજન ઓછું કરી શકાય. સંતુલિત શુધ્ધ શાકાહારી આહાર લેવાથી વજન ઘટાડવામાં મદદરૂપ બને છે.વજન ઘટાડવા દુધ માંથી બનેલી  વાનગીઓ ઓછી ખાવી. વજન ઘટાડવા તળેલું ઓછું ખાવું, ઘી વગરની રોટલી, ઘી વગરની દાળ, ચા માં ખાંડ ને બદલે ‌‌‌મધનો ઉપયોગ કરવો, આ સિવાય તમે ફણગાવેલા મગ, ચણા, જયુસ, સલાડ, ફ્રુટ , શાકભાજી આપણા આહારમાં લેવાથી વજન પર નિયંત્રણ રાખી શકાય છે. ભોજન યોગ્ય માત્રામાં અને યોગ્ય સમયે લેવું ખુબજ આવશ્યક છે.જેનાથી તમારી પાચનક્રિયા સારી રહેશે. અને કેલરીનો શરતો ઉપયોગ થશે. વજન ઘટાડવા યોગ્ય ભોજન સાથે નિયમિત વ્યાયામ કરવો ખુબ જ આવશ્ય

ધોરણ 10 નું રીઝલ્ટ ચેક કરવા માટે અહી ક્લિક કરો

ધોરણ ૧૦નુ રીઝલ્ટ ચેક કરવા માટે અહીં ક્લિક કરો... View result  આ પોસ્ટ અવશ્ય તમારા મિત્રોને શેર કરો...

સ્ત્રીઓ નાળિયેર નથી વધારતી કે ફોડતી. શું તમે આ પરંપરા પાછળનું રહસ્ય જાણો છો..

Image
આપણે જાણીએ છીએ નાળિયેર પુજાથી લઈને સ્વાસ્થ્ય સુધી ખુબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. દેવી-દેવતાની પુજા નાળિયેર  વગર અધુરી ગણાય છે. ભગવાન ને નાળિયેર અર્પણ કરવાથી ધન સમસ્યા દુર થાય છે. સામાજિક રિતરિવાજમા નાળિયેર આપીને સન્માન કરવામાં આવે છે. નાળિયેર સન્માન, સમ્રુધ્ધિ, ઉન્નતિ, સૌભાગ્યનુ પ્રતીક છે નાળિયેર નાળિયેરના ફાયદા - નાળિયેરમા કેલરી ખુબ જ વધારે પ્રમાણમા હોય છે.પોષક તત્વોનું પ્રમાણ પણ ખુુબજ  વધારે પ્રમાણમા હોય છે, નાળિયેરનું પાણી પીવાથી બળ વધે છે, શારીરિક સુંદરતા વધારે છે, ચામડીના રોગો દૂર થાય છે, ચામડી સ્મૂધ બને છે નાળિયેર ઠંડું હોવાથી શરીરને સ્વાસ્થ્ય પ્રદાન કરે છે. નાળિયેરનું પાણી ઝાડા બંધ કરાવવાની રામબાણ ઔષધીીી છે. લીલું નાળિયેર ખાવાથી શારીરિક નબળાઈ દૂર થાય છે. *નમસ્કાર દોસ્તો આ પોસ્ટ ગમે તો લાઇક શેર કમેન્ટ અવશ્ય કરો ધન્યવાદ, તમારા મિત્રોને અવશ્ય શેર કરો...

પ્રાર્થના કરવાથી થતા લાભ- jaimandhata

Image
પ્રાર્થના એ આત્માનો ખોરાક છે- દરરોજ  ઈશ્વરની પ્રાર્થના કરવાથી મન પવિત્ર થાય છે. * પ્રાર્થના એટલે શું?- પ્રાર્થના એટલે આજીજી કે વિનંતી કરવી. પ્રાર્થના એટલે ભગવાનનુ ધ્યાન ધરવું. પ્રાર્થના એટલે પ્રભુ સાથે વાર્તાલાપ. પ્રાર્થના એટલે હકારાત્મક વિચારો, બીજા માટે માટે સારું વિચારવું. પ્રાર્થના એક લાગણી છે.. પુર્ણ શ્રધ્ધાથી પ્રભુ સમરણ એ પ્રાર્થના છે. પ્રાર્થના નું મહત્વ- પ્રાર્થના એ મનની શાંતિ અને શુદ્ધતા માટે અનિવાર્ય છે. દરેક ધર્મમાં પ્રાર્થનાને મહત્વ આપવામાં આવે છે. પ્રાચીન સમયથી મનુષ્ય ધ્યાન કરતો આવ્યો છે. પ્રાર્થનાથી શરીરમાં નવી શક્તિનું સંચાર થાય છે. જેનાથી આત્મબળ વધે છે , મનની એકાગ્રતા વધે છે. પ્રાર્થનાથી આપણે આપણા દોષો જોઈને દુર કરી શકાય છે આપણે દરરોજ પ્રાર્થના કરવી જોઈએ દરેક શુભ કાર્ય કરતા પહેલા પ્રાર્થના અવશ્ય કરવી જોઈએ. ધન્યવાદ... ****આ બ્લોગ અને તેની પોસ્ટ તમારા મિત્રોને અવશ્ય share કરો... પોસ્ટ ગમે તો કોમેન્ટ અવશ્ય કરો...જેથી આવી જ પોસ્ટ અમે તમને આપતા રહીએ.... ધન્યવાદ...****

त्वचा की देखभाल केसे ले? Skin care tips in hindi

Image
Skin care tips in hindi - चलिए दोस्तो आज हम त्वचा से जुड़ी बातें करेंगे, त्वचा की देखभाल कैसे ले , क्या खाना चाहिए जिसे हमारी स्किन अच्छी दिखे , क्या टिप्स है जिसे हम अपनी स्किन को अच्छा बना सकते है। ऐसे सभी क्वेशचन मन में होते होगे । मेरी स्किन काली क्यों हो रही है । इन सभी सवाल को जवाब हम लेते है । ड्राइ स्किन के लिए कोन सी क्रीम इस्तमाल करे।  बदलते मौसम के साथ हमारी स्किन भी बदलती है। गर्मियों में त्वचा ड्राइ हो जाती है। शरीर के अन्य हिस्सों के मुकाबले चहेरे की त्वचा बहुत नाज़ुक होती है ।  इसलिए उसका खास ध्यान रखना पड़ता है। बदलते मौसम के साथ स्किन बदलती रहती है और हम परेशान हो जाते है । इस का एक ही उपाय हमें अपने आहार में अच्छे बदलाव लाने चाहिए। हमें विटामिन सी वाले आहार जयदा लेना पसंद करे। इसके लिए आप नींबू का रस , ऑरेंज, स्टौबरी, ब्लूबेरी का इस्तमाल करे, इस स्किन अच्छी ग्लो करेगी । यह सभी विटामिन सी का अच्छा स्रोत है। त्वचा को नमी देने आप ब्लैक ते टी का सेवन करे। भरपूर पोषणयुक्त आहार ले । प्रोटीन युक्त आहार को भी शामिल करे।  इस आपकी स्किन पे अच्छा प्रभाव पड़ेगा।  * दोस्तो