Posts

Showing posts with the label સમાધિ સ્થળો

મહાનુભાવોના સમાધિ સ્થળો

સમાધિસ્થાન - મહાનુભાવ ૧.અભયઘાટ( અમદાવાદ ) - મોરારજી દેસાઈ ૨.એકતા સ્થળ ( દિલ્હી )- જ્ઞાની ઝૈલસિંહ ૩.ઓમ સમાધિ( પૂના, મહારાષ્ટ્ર) - મહાદેવ ભાઈ દેસાઈ ૪.રાજઘાટ ( દિલ્હી )- ગાંધીજી ૫.વિજયઘાટ( દિલ્હી )- લાલ બહાદુર શાસ્ત્રી ૬.કિશાનઘાટ (દિલ્હી) - ચૌધરી ચરણસિંહ ૭. વીરભૂમિ ( દિલ્હી )- રાજીવ ગાંધી ૮.શક્તિસ્થળ( દિલ્હી )- ઇન્દિરા ગાંધી ૯. શાંતિવન( દિલ્હી )- જવાહરલાલ નહેરુ ૧૦. સમતા ઘાટ ( દિલ્હી )- બાબુ જગજીવનરામ ૧૧. ચૈત્રાભૂમિ( મુંબઈ)  - બી .આર. આંબેડકર ૧૨. ઉદય ભૂમિ ( દિલ્હી )- કે. આર. નારાયણન ૧૩. મહાપ્રયાણ ઘાટ ( દિલ્હી )  - ડો.રાજેન્દ્ર ૧૪. નર્મદાઘાટ( ગાંધીનગર )- ચીમનભાઈ પટેલ ૧૫.કર્મભૂમિ(દિલ્હી)- શંકર દયાલ શર્મા ૧૬. નારાયણ ઘાટ ( અમદાવાદ) - ગુલઝારીલાલ નંદા ૧૭. નિગમબોધ ઘાટ( દિલ્હી )- કિશન કાન્ત ૧૮. સંઘર્ષ સ્થળ- દેવીલાલ ૧૯. જનનાયક સ્થળ ( દિલ્હી )- ચંદ્રકાંત શેખર ૨૦.સ્મૃતિ સ્થળ- આઇ.કે.ગુજરાલ ૨૧ . શાંતિવન - સંજય ગાંધી ૨૨. ક્રાંતિ તીર્થ( માંડવી,કચ્છ)- શ્યામજીકૃષ્ણ વર્મા ૨૩.બુદ્ધ પૂર્ણિમા પાર્ક (હૈદરાબાદ) -પી.વી  નરસિંહમા રાવ( પી.વી. ઘાટ)