મહાનુભાવોના સમાધિ સ્થળો

સમાધિસ્થાન - મહાનુભાવ
૧.અભયઘાટ(અમદાવાદ) -મોરારજી દેસાઈ
૨.એકતા સ્થળ (દિલ્હી)- જ્ઞાની ઝૈલસિંહ
૩.ઓમ સમાધિ(પૂના, મહારાષ્ટ્ર)- મહાદેવ ભાઈ દેસાઈ
૪.રાજઘાટ (દિલ્હી )- ગાંધીજી
૫.વિજયઘાટ(દિલ્હી)-લાલ બહાદુર શાસ્ત્રી
૬.કિશાનઘાટ(દિલ્હી)-ચૌધરી ચરણસિંહ
૭. વીરભૂમિ (દિલ્હી)-રાજીવ ગાંધી
૮.શક્તિસ્થળ(દિલ્હી)-ઇન્દિરા ગાંધી
૯. શાંતિવન(દિલ્હી)- જવાહરલાલ નહેરુ
૧૦. સમતા ઘાટ (દિલ્હી)- બાબુ જગજીવનરામ
૧૧. ચૈત્રાભૂમિ( મુંબઈ) - બી .આર. આંબેડકર
૧૨. ઉદય ભૂમિ (દિલ્હી)- કે. આર. નારાયણન
૧૩. મહાપ્રયાણ ઘાટ ( દિલ્હી- ડો.રાજેન્દ્ર
૧૪. નર્મદાઘાટ(ગાંધીનગર)- ચીમનભાઈ પટેલ
૧૫.કર્મભૂમિ(દિલ્હી)- શંકર દયાલ શર્મા
૧૬. નારાયણ ઘાટ (અમદાવાદ)- ગુલઝારીલાલ નંદા
૧૭. નિગમબોધ ઘાટ(દિલ્હી)- કિશન કાન્ત
૧૮. સંઘર્ષ સ્થળ- દેવીલાલ
૧૯. જનનાયક સ્થળ (દિલ્હી)- ચંદ્રકાંત શેખર
૨૦.સ્મૃતિ સ્થળ- આઇ.કે.ગુજરાલ
૨૧. શાંતિવન - સંજય ગાંધી
૨૨. ક્રાંતિ તીર્થ(માંડવી,કચ્છ)- શ્યામજીકૃષ્ણ વર્મા
૨૩.બુદ્ધ પૂર્ણિમા પાર્ક (હૈદરાબાદ) -પી.વી  નરસિંહમા રાવ( પી.વી. ઘાટ)


Comments