Posts

Showing posts with the label લેખક અને તેની કૃતિ

ગુજરાતી સાહિત્યની નોંધપાત્ર કૃતિઓ

ગુજરાતી સાહિત્યની નોંધપાત્ર કૃતિઓ *અમાસના તારા - કિશનસિંહ ચાવડા *અમૃતા - રઘુવીર ચૌધરી *ગોવિંદે માંડી ગોઠડી - બકુલ ત્રિપાઠી *ગુજરાતનો નાથ - કનૈયાલાલ મુનશી *ગ્રામલક્ષ્મી - રમણલાલ વ. દેસાઈ *ગૃહ પ્રવેશ - સુરેશ જોશી *ખોવાયેલી દુનિયા ની સફરે - યશવંત મહેતા *કરોળિયાનું જાળું, કન્યાવિદાય- ચં. ચી . મહેતા *કાર્ડિયોગ્રામ - ગુણવંત શાહ *કલ્પવૃક્ષ - ઇશ્વરભાઇ પેટલીકર *કચ્છની સંસ્કૃતિ દર્શન - રામસિંહજી રાઠોડ *કોકિલા - રમણલાલ દેસાઈ *કાકાની શશી - કનૈયાલાલ મુનશી *કેન્દ્ર અને પરિઘ - યશવંત શુક્લ *કૃષ્ણનું જીવન સંગીત - ગુણવંત શાહ *કુસુમમાળા - નરસિંહરાવ દિવેટીયા *કલાપીનો કેકારવ -કલાપી *અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ - નારાયણભાઈ દેસાઈ *આંગળીયાત- જોસેફ મેકવાન *એન ઘેન દીવા ઘેન - ધિરેન્દ્રસિંહ રાઠોડ *અહલ્યાથી ઈલિઝાબેથ - સરોજ પાઠક *આકાર - ચંદ્રકાંત બક્ષી *આગગાડી - ચં.ચી મહેતા * આપણો ધર્મ - આનંદશંકર ધ્રુવ *અંતરપટ - સ્નેહરશ્મિ *અભિજાત- ઈશ્વર પેટલીકર *અગનપંખી- હરીન્દ્ર દવે *અસૂર્યલોક- ભગવતીકુમાર શર્મા