Posts

Showing posts with the label સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવતા પુરસ્કારો

સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવતા પુરસ્કારો

સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવતા પુરસ્કારો: ૧. જ્ઞાનપીઠ એવોર્ડ- ભારતીય જ્ઞાનપીઠ (૧૯૬૫ ) જૈન સાહુ પરિવાર તરફથી ૨. રણજિતરામ સુવર્ણચંદ્રક- ગુજરાત સાહિત્ય સભા (૧૯૨૮ ) ૩. રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર- રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી દિલ્હી (૧૯૫૫) ૩. ગૌરવ પુરસ્કાર- ગુજરાતી સાહિત્ય અકાદમી ,ગાંધીનગર  ૪ કુમારચંદ્રક- કુમાર કાર્યાલય ૫. નર્મદ સુવર્ણચંદ્રક- નર્મદ સાહિત્યય સભા ,સુરત ૬. પ્રેમાનંદ ચક્ર - પ્રેમાનંદ સાહિત્ય સભા, વડોદરા ૭. નરસિંહ મહેતા એવોર્ડ- નરસિંહ સાહિત્ય નિધિ ટ્રસ્ટ(૧૯૯૯)