Posts

Showing posts with the label ગુજરાતી કવિઓની પ્રખ્યાત પંક્તિઓ

ગુજરાતી કવિઓની પ્રખ્યાત પંક્તિઓ

*પ્રખ્યાત ગુજરાતી પંક્તિઓ:- ૧ .જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત - કવિ ખબરદાર ૨. જય જય ગરવી ગુજરાત, દીપે અરૂણું પ્રભાત- કવિ નર્મદ ૩. સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ,યશગાથા ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની, જય જય ગરવી ગુજરાતની.  - રમેશ ગુપ્તા ૪. હા ! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે . - કવિ કલાપી ૫.  મંગલ મંદિર ખોલો, દયામય મંગલ મંદિર ખોલો. - નરસિંહરાવ દિવેટીયા ૬. વૈષ્ણવજન તો તેને રે કહીયે જે પીડ પરાઈ જાણે રે.  - નરસિંહ મહેતા ૭. ભાષાને શું વળગે ભૂર ? જે રણમાં જીતે તે શૂર. - કવિ અખો ૮. હું માનવી માનવ થાઉં તો ઘણું. - સુંદરમ્ ૯. એક મૂરખને એવી ટેવ,પથ્થર એટલા પૂજે દેવ - અખો ૧૦. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરે ત્યાં આપની - કવિ કલાપી